Hello Readers!
અહીં હું વિનોદ જોશી વીશે લખવા જાઈ રહી છું.વિનોદ સર છુપાયેલી ઓળખ વિષય પર વાત કરી રહ્યા છે. (Hidden identity) અહીં હું એક ઇન્ટરવ્યૂ વિશે લખું છું જે એસ.બી.એસ રેડિયો પર જેલમ હાર્દિક એ લીધું છે.જેને આ કાવ્ય મહાભારત ના વિરાટપર્વ પર આધારિત છે. જેમાં વાત કરી છે પોતાની મૂળ ઓળખ ગુમાવીને જીવી રહેલી પાંચાલી, દ્રૌપદી અને સૈરન્ધ્રી ની. કવિ વિનોદ જોશીએ આ કાવ્ય તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન લખ્યું છે. Australia માં ખુબ નમના મેળવી .
અહીં વિનોદ જોશી કહે છે કે મારી સૈરન્ધ્રી મહાભારત કરતાં જુદી છે.જયારે પાંડવો અજ્ઞાતવાસ માં હોય છે ત્યારે દ્રૌપદી સૈરન્ધ્રી બનીને રહે છે અને પોતાની મૂળ ઓળખ છુપાવે છે
આપણે જાણીએ છીએ કે મહાભારત પર આધારીત આ કવિતા. મહાભારતમાં 'વિરાટ પર્વ' નો એક ભાગ છે. તેને 'અગ્નાત વાસ' કહે છે જે છુપાયેલા સ્વરૂપમાં અને સ્વ-સમાનતા વગર ક્યાંય પણ જીવે છે. અહીં સવાલ એ છે કે છુપાયેલી રીતે બાકી રહેવાનો શું હેતુ છે? દ્રૌપદી રાજા દ્રુપદની પુત્રી હતી. તે કૃષ્ણ, પંચાલી ... વગેરે જેવા મહાભારતમાં વિવિધ પ્રકારના નામથી જાણીતી છે. તેના નામની પાછળ વિવિધ વાર્તા અને સમસ્યા જવાબદાર છે. પરંતુ અહીં વિનોદ જોશીએ કર્ણના પ્રેમી તરીકે દ્રોપદી રજૂ કરી. હસ્તિનાપુર દ્રૌપદીની રાણી તરીકે તે અગ્નાત વાસમાં દશી કેવી બની? અને તેણીએ તેના જીવનમાં વિવિધ સમસ્યાઓનો સામનો કેવી રીતે કર્યો ?. તે તેના દ્વારા અર્થઘટન કરવામાં ખૂબ જ રસપ્રદ રીત છે.
અંત મા વિનોદ જોશી કેટલીક સંસ્કૃતિ પંિકતઓનેા ગાવાનો પ્રયત્ન કરે છે.
વક્ષ વિશાળ ભુજા બળશાળી,
નેત્ર વિધુત ચમક નિહાળી
તક્ષ ક્ષણ મોહિત થઈ પાંચાલી
વરણ કરી નિજ મનમાં માલી
સવૅ નૃપાલ સ્વયંવર માણે
હતો કણૅ નિરહે દુ:ખ જાણે
સ્થાન હતું એને મન ઉતમ
કરવા કોઈ અનન્ય પરાક્રમ
દુષ્ટિ સહેજ સ્પર્શી ને સરકી
પાંચાલી નખશીખ ગઈ ધરકી
રહિ બાહુબલી નર ને જોતી
તરત પરોયા મનમા મોતિ......
Well tried to describe the poem. Keep writing you'll improve.
ReplyDeleteThank you
ReplyDelete